વારસદાર માં ફેરફાર કરવો

0

 Change of Nomination

વારસદાર માં ફેરફાર કરવો


LIC પોલિસીમાં નોમિનેશનમાં ફેરફારની પ્રક્રિયા

નોમિનીઃ વારસદાર:

પૉલિસીની મુદત દરમિયાન પૉલિસીધારક મૃત્યુ પામે તો પૉલિસીની રકમ મેળવવા માટે હક્કદાર વ્યક્તિની ઓળખ કરી શકાય તે વારસદાર.

....વારસદારમાં ફેરફાર કરવા ના સામાન્ય કારણો....

 

---> લગ્ન થવાથી 

---> છુટા છેડા થવાથી

---> જુદા થવાથી

---> જુના વારસદાર નું મૃત્ય થવાથી વગેરે......

તમારે પણ પોલીસીમાં વારસદારનો ફેરફાર કરવો છે?

---> ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે?

---> તેના ફોર્મ કેવી રીતે ભરવા ?

---> ફોર્મ ક્યા જમા કરવા જવું પડેશે?

---> ફોર્મ જમા થયા પછી કેટલા દિવસમાં ફેરફાર થશે?

---> વારસદાર કેટલી વખત બદલી સકાય?

---> તમારી પોલીસી માં વારસદાર કોણ છે, ખબર છે?

 આ બધા પ્રશ્નો ના સોલ્યુસન માટે અમારો સંપર્ક કરો.

વિજયભાઈ ફળદુ

૯૧૦૬૮ ૩૭૭૧૪ 

રાજકોટ

અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

https://www.youtube.com/@VijaybhaiFalduOfficial 

 



Tags

Post a Comment

0Comments
Post a Comment (0)